આવા લોકોથી તો દૂર જ રહેવું સારું!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
મૈં અપને ખયાલો કી થકન કૈસે ઉતારું, રંગો મેં કોઈ રંગ ગહરા નહીં મિલતા,
ડૂબે હુએ સૂરજ કો સમુંદર સે નિકાલો, સાહિલ કો જલાને સે ઉજાલા નહીં મિલતા.
-જાજિબ કુરૈશી

આપણા સંબંધો આપણા વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણી ઉઠક-બેઠક કોની સાથે છે તેના પરથી આપણી છાપ ઊભી થતી હોય છે. કોઈએ સરસ વાત કરી છે કે તમારે કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય તો તેના મિત્રો કોણ છે તેની તપાસ કરી લો. જે માણસ એક વ્યક્તિ સાથે દગો કરી શકે તે ગમે તેની સાથે દગો કરી શકે છે. જે માણસ ખોટું નથી કરતો એ સાચું કરવા જ પ્રયત્નશીલ રહેતો હોય છે. દરેક વ્યક્તિની એક ફિતરત હોય છે, દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેક માણસમાં અમુક ‘બેઝિક’ હોય છે જે ક્યારેય બદલાતું જ નથી, પછી એ સારું હોય કે ખરાબ.
વધુ વાંચવા માટે ક્લીક કરો

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: